Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 1:65 - કોલી નવો કરાર

65 તેઓની આજુ-બાજુના બધાય રેવાશીઓ બીય ગયા ને યહુદીયાના આખા ડુંઘરાવાળા વિસ્તારમાં ઈ બધીય વાતોની સરસા ફેલાણી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 1:65
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે,


થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય.


જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા.


એથી બધાય નવાય પામ્યા અને પરમેશ્વરની સ્તુતિ કરી, અને તેઓમાંથી ઘણાય બીયને કેવા લાગ્યા કે, “આજે આપડે ગજબની વાતો જોય છે.”


એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”


આ વાત એફેસસ શહેરમાં રેનારા બધાય યહુદી અને બિનયહુદી લોકો પણ જાણી ગયા, અને ઈ બધાય ઉપર બીક રય ગય, અને પરભુ ઈસુના નામની મહિમા થય.


ગમાડેલા ચેલાઓ દ્વારા ઘણાય બધા અદભુત કામો અને સમત્કાર પરગટ થાતા હતા, એનાથી બધાય લોકોમા બીક ઘરી ગયતી.


અને આખીય મંડળીના વિશ્વાસી લોકો અને આ ઘટના વિષે જેઓએ હાંભળ્યું હતું, ઈ બધાય બીય ગયા.


આ વાત હાંભળતા અનાન્યા નીસે પડી ગયો અને ઈ મરી ગયો. જેણે આ ઘટના વિષે હાંભળ્યું તેઓ બીય ગયા.


પણ હાડી ત્રણ દિ પછી પરમેશ્વરે એમા જીવનનો સુવાસ ફૂક્યો અને તેઓ ઉભા થય ગયા અને ઈ બધાય જેઓએ જોયું કે, તેઓ પાછા જીવતા થયા છે ઈ બોવજ ગભરાય ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ