60 પણ એની માંએ તેઓને કીધું કે, “એમ નય, પણ એનુ નામ યોહાન રાખવાનું છે.”
અને જ્યાં હુધી ઈ દીકરો નો જણે ન્યા હુંધી ઈ બેય ભેગા થયા નય: અને એણે એનું નામ ઈસુ પાડયું.
પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.
તેઓએ એને કીધું કે, “તારા હગા વાલાસગામાં એવા નામનું કોય માણસ નથી.”
તઈ ઝખાર્યાએ લખવાની પાટી માંગીને લખ્યું કે, “એનુ નામ યોહાન છે.”