54 ઘણાય વખત પેલા આપડા બાપ દાદાઓને આપેલા વાયદા પરમાણે પરમેશ્વર એની સેવા કરનારા ઈઝરાયલ દેશનાં લોકોની મદદ કરે છે.
એણે ભૂખ્યાઓને હારા ભોજનથી ધરવી દીધા છે, અને રૂપીયાવાળાઓને ખાલી હાથે પાછા કાઢયા છે.
ઈબ્રાહિમને અને એના બધાય વંશજોને સદાય દયા દેખાડવા હાટુ તેઓએ યાદ રાખ્યું છે.”