48 કેમ કે, એણે એની ચાકરડીના ભોળપણ ઉપર નજર કરી છે; કેમ કે, જો હવેથી બધીય પેઢીઓ મને આશીર્વાદિત કેહે.
અને સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “તને સલામ કેમ કે, પરભુ તારી હારે છે અને જય તારી ઉપર થાય, પરમેશ્વરે તારી ઉપર ઘણીય કૃપા કરી છે! પરભુ તારી હારે છે.”
અને ઈ રાજી થયને મોટા અવાજે કીધું કે, “બાયુમાં તુ આશીર્વાદિત છો અને જે બાળકને તુ જનમ આપય, ઈ હોતન આશીર્વાદિત છે!
અને તુ આશીર્વાદિત છો કેમ કે, પ્રભુએ જે વાતુ તને કીધી છે, ઈ પુરી થાહે એવો તે વિશ્વાસ કરયો છે.”
કેમ કે, શક્તિશાળી પરમેશ્વરે મારી હારું મહાન કામો કરયા છે; અને એનુ નામ પવિત્ર છે.
જઈ ઈસુ વાતો કરી રયા હતાં, તઈ ઈ ટોળામાંથી એક બાયે મોટા અવાજે તેઓને કીધું કે, “ઈ બાયે, જેણે તને જનમ આપ્યો છે અને તને ધવડાવ્યો ઈ આશીર્વાદિત છે.”