45 અને તુ આશીર્વાદિત છો કેમ કે, પ્રભુએ જે વાતુ તને કીધી છે, ઈ પુરી થાહે એવો તે વિશ્વાસ કરયો છે.”
અને જો, જે દિવસ હુધી આ વાતુ પુરી નો થાય, ઈ દિવસ હુધી તુ મૂંગો થાય જાય, અને બોલી હકય નય, ઈ હાટુ કે, ઈ મારી વાતોને જે એના વખતે પુરી થાહે અને વિશ્વાસ નો કરયો.”
કેમ કે, જોવ, જઈ મે તારી સલામ હાંભળી, તઈ આ બાળક મારા પેટમાં હરખથી હલવા મંડુ.
કેમ કે, એણે એની ચાકરડીના ભોળપણ ઉપર નજર કરી છે; કેમ કે, જો હવેથી બધીય પેઢીઓ મને આશીર્વાદિત કેહે.
ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”
ઈસુએ એને કીધું કે, “ઈ તો વિશ્વાસ ઈ હાટુ કરયો છે કેમ કે, ઈ મને જોયો છે, તેઓ આશીર્વાદિત છે, જેણે વગર જોયે વિશ્વાસ કરયો છે.”