39 થોડા દિવસો પછી મરિયમ ઉઠીને જલ્દીથી યહુદીયાના ડુંઘરાવાળા વિસ્તારના એક ગામમાં ગય.
મરિયમે કીધું કે, “જોવ હું પરભુની દાસી છું, જેવું તમે કીધું છે, એવુ જ મારી હારે થાય.” તઈ સ્વર્ગદુત એની પાહેથી ગયો.
અને ઝખાર્યાના ઘરે જયને એલિસાબેતને સલામ કીધી.
તેઓની આજુ-બાજુના બધાય રેવાશીઓ બીય ગયા ને યહુદીયાના આખા ડુંઘરાવાળા વિસ્તારમાં ઈ બધીય વાતોની સરસા ફેલાણી.