34 મરિયમે સ્વર્ગદુતને કીધું કે, “આ કેવી રીતે થાહે કેમ કે, હું તો કુવારી છું?”
ઈ યાકુબના વંશ ઉપર કાયમી રાજ કરશે અને એનાં રાજ્યનો અંત આયશે નય
સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”