25 ઓલીએ કીધું કે, “પરભુએ ગર્ભવતી થાવા હાટુ મારી ઉપર દયા કરી છે એવી રીતે લોકોમા મારું વાંઝીયા મેણું ટાળવા અને બાળક જણવા હાટુ મારી મદદ કરી છે.”
પણ સ્વર્ગદુતે એને કીધું કે, ઝખાર્યા બીમાં. કેમ કે, પરમેશ્વરે તારી પ્રાર્થના હાંભળી લીધી છે અને તારી બાયડી એલિસાબેત તમારી હાટુ એક દીકરાને જનમ દેહે; એનુ નામ તુ યોહાન રાખજે.
થોડાક દિવસો પછી એની બાયડી એલિસાબેતને મયના રયા; અને ઈ પાચ મયના હુંધી બીજાથી આઘી રયને ઘરમાં જ રય.
વિશ્વાસના કારણે જ સારા ગયઢી થય ગય હતી; તો પણ બાળકોને પેદા કરવામાં સામર્થ્ય પામી, કેમ કે એને ખાતરી હતી કે, પરમેશ્વરે જે વાયદો કરયો છે એને પુરો કરશે.