18 ઝખાર્યાએ સ્વર્ગદુતને કીધું કે, “આવું થાહે ઈ હું કેવી રીતે જાણું? કેમ કે, હું ગવઢો છું અને મારી બાયડી પણ ઘણાય વરહની થય છે.”
મરિયમે સ્વર્ગદુતને કીધું કે, “આ કેવી રીતે થાહે કેમ કે, હું તો કુવારી છું?”
પણ તેઓને બાળક નોતું કારણ કે, એલિસાબેત વાંઝણી હતી. અને ઈ બેય ગવઢાં હતાં,
ઈ પોતે લગભગ હો વરહનો હતો. એનો દેહ મરવા જેવો થય ગયો હતો અને સારાને ગર્ભસ્થાને બાળક જણવાની કોય ખાતરી નોતી તોય ઈ વિશ્વાસમા નબળો પડયો નય.