8 તઈ એના પાડોહી અને બીજાએ જેણે પેલા એને ભીખ માગતા જોયો હતો, એકબીજાને કેવા લાગ્યા કે, “શું ઈ આજ તો નથીને, જે બેહીને ભીખ માંગ્યા કરતો હતો?”
યરુશાલેમ જાતી વખતે, ઈસુ અને ચેલાઓ યરીખો નગરમાં આવ્યા, જેમ કે, ઈસુ અને એના ચેલાઓ અને બીજા લોકોની મોટી ગદડી શહેર છોડીને જાતી હતી, તઈ એક બાર્તિમાય નામનો આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠો હતો. ઈ તિમાયનો દીકરો હતો.
એના પાડોશીઓએ અને સગા સબંધીઓએ હાંભળ્યું, કે પરમેશ્વરે એના ઉપર મોટી દયા કરી છે, તઈ તેઓ એની હારે હરખાણા.
જઈ ઈસુ યરીખો શહેરના પાહે પૂગ્યો, તો ન્યા મારગની બાજુમાં એક આંધળો માણસ બેઠો હતો, જે ભીખ માંગતો હતો.
કેટલા લોકોએ કીધું કે, “હા આજ છે.” અને બીજાઓએ કીધું કે, “આ નથી, પણ એના જેવો દેખાય છે,” તઈ ઈ માણસે પોતે કીધું કે, “ઈ હું જ છું,”