37 ઈસુએ એને કીધું કે, “ઈ એને જોયો પણ નથીને, અને જે તારી હારે વાતો કરે છે, ઈજ માણસનો દીકરો છે.”
ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”
ઈસુએ એને કીધું કે, “જે તારી હારે વાત કરે છે, ઈ હુજ છું”
જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું
ઈ માણસે એમ કેતા, ઈસુને નમીને સલામ કરયા કે, “ગુરુ, હું તારી ઉપર વિશ્વાસ કરું છું”