5 આપણને એવી આજ્ઞા આપતા કીધું કે, નિયમથી મુસાએ આપણને એવી આજ્ઞા આપી છે કે, ઈ બાયને પાણા મારી મારીને મારી નખાય તો તમે એની વિષે શું કયો છો?”
પણ એનો ધણી યુસફ જે નીતિવાન માણસ હતો, જે એને બધાયની હામે અપમાન કરવા નતો માંગતો, એણે એને છુપી રીતે મેલી દેવાનું ધારયુ.
એમ નો ધારો કે, હું નિયમ અને આગમભાખીયાઓની વાતોનો નાશ કરવા આવ્યો છું; હું નાશ કરવા નય પણ પુરૂ કરવા આવ્યો છું.
તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, આ બાય છીનાળવા કરતી પકડાય છે.