Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 8:3 - કોલી નવો કરાર

3 તઈ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એક બાયને લયને આવ્યા, આ બાય છીનાળવા કરતાં પકડાય ગય. અને એને બધાય લોકોની હામે ઉભી કરી દીધી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 8:3
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને એણે બધાય લોકોના મુખ્ય યાજકે અને યહુદી નિયમના શિક્ષકોને ભેગા કરીને બધાયને પુછયું, “મસીહના જનમની જગ્યાની વિષે આગમભાખીયાઓ શું કેય છે?”


બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો.


તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, આ બાય છીનાળવા કરતી પકડાય છે.


આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.


જે દિવસે ઈસુએ થુકથી ધૂડનો ગારો બનાવીને એક આંધળા માણસને જોતો કરયો, ઈ વિશ્રામવારનો દિવસ હતો, ઈ હાટુ ઈ લોકો એને ફરોશી ટોળાના લોકોના ટોળા પાહે લય ગયા.


ઈ પિતર અને યોહાનની વસ્સમાં ઉભા રાખીને પૂછવા લાગ્યા કે, “આ માણસને હાજો કરવા હાટુ કોણે સામર્થ્ય અને અધિકાર દીધો?”


પણ એનો ઘરવાળો જીવતો હોય, તઈ જો ઈ બીજા માણસની હારે રેય, તો એણે છીનાળવુ કરયુ ગણાય, પણ જો એનો ઘરવાળો મરી જાય, તો ઈ નિયમથી છુટ્ટી થય છે અને જો ઈ બીજા માણસની હારે પવણે, તો ઈ છીનાળ ગણાય નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ