ઈ હાટુ મસીહના આવવા હુધી શાસ્ત્ર આપણને આપડીથી માહિતગાર કરવા હાટુ અને આપડી દેખરેખ કરવા હાટુ દેવામાં આવ્યું હતું, આગેવાની કરવા દ્વારા મદદ કરવા હાટુ હતું, જેથી આપડે ઈસુ મસીહમા વિશ્વાસ કરવા દ્વારા પરમેશ્વરની હામે ન્યાયી બની હકી.
જેમ કે, કોય મુસાના નિયમનું પાલન નથી કરતું અને એની વિરુધ બે કે ત્રણ લોકો સાક્ષી આપે છે, તો એની ઉપર કોય દયા કરવામાં આવતી નથી પણ મોતની સજા આપવામાં આવતી હતી.