51 શું આપડુ યહુદી લોકોના નિયમ “કોય માણસને, જ્યાં લગી પેલા એની વાતને હાંભાળી નો લે, અને એને જાણી લેય કે, ઈ શું કરી રયા છે, એને ગુનેગાર ગણવામાં આવ્યો છે?”
તઈ પાઉલે એને કીધું કે, “હે ઢોગી માણસ, પરમેશ્વર તને મારશે, તુ નિયમની પરમાણે મારો ન્યાય કરવા હાટુ બેઠો છો, અને પછી શું નિયમની વિરોધમા મને મારવાનો હુકમ આપશો?”