50 તઈ નિકોદેમસને, જે રાતે ઈસુની પાહે પેલા આવ્યો હતો, ઈ ફરોશી ટોળાના લોકોના ટોળાનો એક હતો, એણે એને કીધું કે,
નિકોદેમસ પણ, જે પેલા ઈસુની પાહે રાતે ગયો હતો, ઈ પોતાની હારે આશરે તેત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લયને આવ્યો.
પણ આ ટોળાના લોકો જેઓ એની ઉપર વિશ્વાસ કરે છે, કેમ કે તેઓ આપડા નિયમના શિક્ષણને નથી હંમજતા, ઈ હાટુ તેઓને હરાપિત થાવા દયો.