5 કેમ કે એના ભાઈ પણ એની ઉપર વિશ્વાસ કરતાં નોતા.
લોકોને ઈ હજી વાત કરતો હતો એટલામાં જોવ, એની માં અને એના ભાઈઓ આવીને બાર ઉભા રયા, અને એની હારે વાત કરવા માંગતા હતા.
જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.
પણ જઈ એના ભાઈ તેવારમાં હાલ્યા ગયા હતાં, તઈ ઈસુ પણ લોકોને દેખાતો નય, પણ હન્તાઈને તેવારમાં ગયો.
ઈ હાટુ ઈસુના ભાઈઓએ એને કીધું કે, “તુ આયથી યહુદીયા પરદેશમા વયો જા, જેથી જે મહાન કામો તુ કરી હકે છે, ઈ તારા બીજા ચેલાઓ પણ જોય હકે.
કેમ કે કોય પણ જે પ્રખ્યાત થાવા માગે ઈ હંતાયને કામ નથી કરતા. જો તુ ઈ કામ કરે છે, તો દુનિયાના લોકોમા પરગટ થયજા.”