21 ઈસુએ ઈ લોકોના ટોળાને જવાબ આપતા કીધું કે, વિશ્રામવારના દિવસે એક સમત્કાર કરયો, ઈ હાટુ તમે બધાય નવાય પામી ગયા છો.
ઈ કારણે યહુદી લોકોના આગેવાનો ઈસુને સતાવવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ માંદામાણસને વિશ્રામવારને દિવસે હાજો કરતો હતો,
જો એક માણસની સુન્નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?