5 જઈ ઈસુએ પોતાની નજર ઉસી કરીને પોતાની પાહે મોટુ ટોળો આવતો જોયો અને ફિલિપને પુછયું કે, “ઈ બધાયને ખાવા હાટુ આપડે રોટલા વેસાતા ક્યાંથી લીયાવી?”
ચેલાઓએ ઈસુને કીધુ કે, “અમે આ વગડામાં કોય આટલા બધાયને ધરાવી હકી એટલી પુરતી રોટલી કયાથી લીયાવી હકી?”
ઈ હાટુ ઈ બધાય હોડીમાં બેહીને, વગડામાં વયા ગયા.
ગમાડેલા ચેલાઓએ પાછા આવીને જે જે તેઓએ કરયુ હતું ઈ તેઓએ ઈસુને કીધું. ઈસુ તેઓને તેડીને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
બીજે દિવસે ઈસુને ગાલીલ પરદેશમા જાવાનું ધારી લીધું કે, એણે ફિલિપને મળીને કીધું કે, “મારો ચેલો બન.”
ફિલિપતો બેથસાઈદાનો એટલે આંદ્રિયા અને પિતરના શહેરનો રેવાસી હતો.
ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”
નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”
નથાનિએલે એને કીધું કે, “તુ મને કેમ ઓળખશો?” ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “એની પેલા ફિલિપે એને બોલાવ્યો, જઈ તુ અંજીરીના ઝાડ નીસે હતો તઈ મે તને જોયો હતો.”
શું તમે નથી કેતા કે, પાક લણવા હાટુ કે, સ્યાર મયના પડયા છે? પણ હું તમને કવ છું કે, નજર કરીને જોવ કે, પાક લણવા હાટુ પાકી ગયો છે.