28 તઈ ઈ બાય પોતાની પાણી ભરવાની ગાગર મુકીને ગામમાં પાછી ગય, અને લોકોને કેવા લાગી કે,
તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.
પછી તેઓ તરત જ ઉઠીને, યરુશાલેમમાં પાછા વયા ગયા, અને અગ્યાર ચેલાઓ અને તેઓના મિત્રોને ભેગા જોયા.
અને બાયુ કબર પાહેથી આવીને અગ્યાર ચેલાઓને, અને બધાય લોકોને ઈ બધીય વાત કીધી.
ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”
“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”
એટલામાં એક સમરૂન પરદેશની બાય પાણી ભરવા કુવાની પાહે આવી, અને ઈસુએ એને કીધું કે, “મને પીવા હાટુ થોડુક પાણી આપ.”