Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:19 - કોલી નવો કરાર

19 બાયે ઈસુને કીધું કે, “ગુરુ, મને લાગે છે કે, તુ આગમભાખીયો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:19
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”


એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું.


એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.”


ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.


ઈસુએ ઈ બાયને કીધું કે, “તે હાસી વાત કીધી છે કેમ કે, તે પાસ ધણી કરયા છે, અને ઈ માણસ જેની પાહે અત્યારે તુ રેય છે, ઈ તારો ધણી નથી.”


“આવો, એક માણસને જોવો, જેણે બધુય જે મે કરયુ ઈ મને બતાવી દીધુ, ક્યાક ઈજ તો મસીહ નથીને?”


ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.


લોકોમાંથી કેટલાક ઈ વાતોને હાંભળીને કીધું કે, “ખરેખર ઈજ આગમભાખીયો છે.” જેના આવવાની આપડે વાટ જોતા હતા.


તેઓએ આંધળા માણસને પાછુ પુછયું કે, “જે માણસે તને જોતો કરયો છે, એના વિષે તુ શું કેય છે?” એણે કીધું કે, “ઈ આગમભાખીયો છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ