Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 4:15 - કોલી નવો કરાર

15 બાયે ઈસુને કીધું કે, “ગુરુ, ઈ પાણી મને આપ જેથી, હું તરહી નો થાવ અને પાણી ભરવા હાટુ મારે આયા ઠેઠ આવવું નો પડે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 4:15
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધું કે, “જા તારા ધણીને આયા બોલાવતી આય.”


ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો.


તઈ તેઓએ ઈસુને કીધું કે, “ગુરુ, ઈ રોટલી સદાય અમને આપતા રેજો.”


ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.


કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.


જે લોકો પોતાની દેહિક ઈચ્છાઓને પોતાની જાત ઉપર કાબુ કરવા દેય છે ઈ એવી વસ્તુઓ વિષે વિસારે છે જે એનુ દેહ ઈચ્છે છે અને પોતાના પાપીલા સ્વભાવને કાબુમાં કરવા દેવો, મોત તરફ લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


તમે માગો છો તો પણ તમને મળતું નથી કેમ કે, તમે ભુંડી ઈચ્છાથી માગો છો, જેથી પોતાના મોજ મજામા ઉડાવી દયો.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ