22 ઈ પછી ઈસુ અને એના ચેલાઓ યહુદીયા પરદેશમા આવ્યા; અને ઈ ન્યા તેઓની હારે થોડાક વખત વિતાવીને જળદીક્ષા આપવા લાગ્યો.
યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
યોહાન પણ સાલીમ શહેરની પાહે એનોન ગામમાં જળદીક્ષા આપતો હતો કેમ કે, ન્યા બોવ પાણી હતું, અને લોકો એની પાહે આવીને જળદીક્ષા લેતા હતા.
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”
ઈ હાટુ ઈસુના ભાઈઓએ એને કીધું કે, “તુ આયથી યહુદીયા પરદેશમા વયો જા, જેથી જે મહાન કામો તુ કરી હકે છે, ઈ તારા બીજા ચેલાઓ પણ જોય હકે.