6 ઈસુએ તેઓને કીધું કે, “હોડીની જમણી બાજુ જાળ નાખો, તો તમને કાક મળશે.” તઈ તેઓએ જાળ નાખી, અને એટલી બધીય માછલી આવી ગય કે, ઈ જાળને ખેસી નો હક્યાં.
વરસાદ આવ્યો, અને પુર આવ્યુ અને વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા એટલે ઈ પડી ગયુ અને એનો હાવ નાશ થયો.”
પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”
જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.
પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.