Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 21:12 - કોલી નવો કરાર

12 ઈસુએ તેઓને કીધું કે, “આવો અને સીરામણ કરો.” ચેલાઓમાંથી કોયની હિમંત નો થય કે, એને કાક પુછયું કે, “તુ કોણ છે?” કેમ કે, ઈ જાણી ગયા હતાં કે ઈ પરભુ જ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 21:12
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી.


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.


પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, ઈ હાટુ તેઓથી ઈ વાત ખાનગી રાખી કે, તેઓ ઈ હમજે નય. ઈ સબંધી ઈસુને પૂછવાથી બીતા હતા.


ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો?


તઈ સિમોન પિતર હોડી ઉપર બેહીને જાળને ખેસીને કાઠે લીયાવો, અને એમાંથી એકસો ત્રેપન મોટી માછલીઓ હતી, આટલી બધીય માછલીઓ હોવા છતાય જાળ ફાટી નય.


સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.”


ઈજ વખતે ઈસુના ચેલાઓ ન્યા આવ્યા, અને ઈસુ જે બાયની હારે વાત કરતાં ઈ જોયને નવાય લાગી, તો પણ કોય ચેલાઓએ પુછયું નય કે, “તમારે હેની જરૂર છે?” કા “તમે શું કામ ઈ બાયની હારે વાતો કરો છો?”


બધાય લોકોને નય પણ એને સાક્ષીઓને જે પરમેશ્વરે પેલાથી પસંદ કરેલા હતાં કા તો આપડે, અને એણે મરણમાંથી પાછો જીવતા થયેલાની હારે ખાધું પીધું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ