3 જઈ દ્રાક્ષારસ ઘટયો, તો ઈસુની માં મરિયમે એને કીધું કે, “તેઓની પાહે દ્રાક્ષારસ નથી.”
કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.
જેથી બેનોએ એને ખબર મોકલી કે, પરભુ, જેની ઉપર તમે પ્રેમ રાખો છો, ઈ લાજરસ માંદો છે.
ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.
ઈસુએ એને કીધું કે, “માં તમે મને કેમ કયો છો? મારો વખત હજુ આવ્યો નથી.”
કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે.