યોહાન 19:38 - કોલી નવો કરાર38 ઈ પછી અરિમથાઈ શહેરમાંથી યુસુફ નામના માણસે પિલાત પાહે જયને ઈસુની લાશ ઉતારવાની વિનવણી કરી. યુસુફ ઈસુનો ખાનગી ચેલા હતો, કારણ કે, ઈ યહુદી અધિકારીઓથી બીતો હતો પિલાતે ઈસુની લાશ લય જાવાની રજા આપી, જેથી યુસુફે જયને એના મડદાને ઉતારી લીધુ. အခန်းကိုကြည့်ပါ။ |