21 તઈ યહુદી લોકોના મુખ્ય યાજકોએ પિલાતને કીધું કે, “યહુદી લોકોના રાજા” એમ નો લખ પણ આ લખ કે એણે કીધું કે, હું યહુદી લોકોનો રાજા છું
તો ઈ પાસ્ખા તેવાર અગાવ તૈયારીનો દિવસ હતો અને બપોર થાવા આવ્યો હતો, પિલાતે યહુદી લોકોને કીધું કે, “જોવ, આ તમારો રાજા!”
પિલાતે એક આરોપનામું લખી વધસ્થંભે લગાડયુ, જેમાં લખેલુ હતું કે, “નાઝરેથ નગરનો ઈસુ યહુદીઓનો રાજા છે.”