Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 19:11 - કોલી નવો કરાર

11 ઈસુએ જવાબ દીધો કે “તને પરમેશ્વરથી અધિકાર નથી દેવામાં આવતો, તો તારો અધિકાર મારી ઉપર નય રય, ઈ હાટુ જેણે મને તારા હાથમાં પકડાવો છે, એનો પાપ વધારે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 19:11
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પ્રમુખ યાજકે ગુસ્સે થયને પોતાના લુગડા ફાડીને કીધુ, એણે પરમેશ્વરની નિંદા કરી છે, હવે આપડે બીજા સાક્ષીઓની જરૂર નથી. જોવો, તમે ઈ નિંદા હાંભળી?


અને પછી એને તેઓએ બાંધ્યો અને પછી રોમી રાજ્યપાલ પિલાતના હાથમાં હોપ્યો.


અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.


હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈજ ઈ માણસ છે, એને પકડી લેજો અને ખાતરીથી લય જાજો.”


જઈ હું દરોજ મંદિરમાં તમારી હારે હતો, ન્યા તમે મને પકડવાની કોશિશ હુકામ કરી નય? પણ હમણા તમારો અને અંધારાના અધિકારનો વખત છે.”


તેઓ પેલા ઈસુને આન્નાસને પાહે લય ગયા, કેમ કે ઈ વરહે ઈ પ્રમુખ યાજક કાયાફાનો હાહરો હતો.


તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો.


ઈ હાટુ પિલાતે એને પુછયું કે, “તુ મારી હામો કેમ નથી બોલતો? શું તુ નથી જાણતો કે, તને છોડી દેવાનો અધિકાર મારી પાહે છે, અને તને વધસ્થંભ ઉપર સડાવવાનો પણ અધિકાર મારી પાહે છે?”


યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી.


તઈ યહુદી લોકોના આગેવાનોએ ઈસુને પકડવાની કોશિશ કરી પણ કોયે એને પકડયો નય, કેમ કે એનો વખત હજી લગી આવ્યો નોતો.


ઈસુએ તેઓને કીધું કે, “જો તમે આંધળા હોત, તો પાપી નો ઠરાવામા આવત, પણ હવે કયો છો કે, અમે જોય હકીયે છયી, ઈ હાટુ તમને માફ નય કરવામા આવે.”


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો.


અને તોય ઈ જ કરયુ જે એના સામર્થ અને મરજીની પેલા જ નક્કી કરી લીધું હતું કે, આ થાવુ જોયી.


કેમ કે, બધુય પરમેશ્વર પાહેથી જ આવે છે. એણે બધુય બનાવી લીધું છે, અને બધુય એનુ જ છે. ઈ કાયમ હાટુ મહિમા પ્રાપ્ત કરવુ જોયી! આમીન.


દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રેવું કેમ કે, પરમેશ્વર તરફથી નો હોય એવો કોય અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે, ઈ પરમેશ્વરથી નિમાયેલા છે.


કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.


ઈ હાટુ જે કોય ભલાય કરવાનું જાણતો હોય છે, અને નથી કરતાં, તેઓની હાટુ આ પાપ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ