7 તઈ ઈસુએ બીજીવાર તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?” તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને.”
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
તઈ એની ઉપર જે થાવાનુ હતું ઈસુ બધુય જાણતો હતો, અને ન્યાંથી આગળ આવીને તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?”
જઈ ઈસુએ તેઓને કીધું કે, “ઈ હું છું” તઈ તેઓ પાછો હટીને જમીન ઉપર પડી ગયા.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તો તમને કય હક્યો છું કે, ઈ હું છું, જો મને ગોતી રયા હોવ તો આ માણસોને જાવા દયો.”