5 તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને” એણે તેઓને કીધું કે, “હું ઈજ છું” અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા ઈશ્કારિયોત પણ સિપાયો હારે ઉભો હતો.
અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.
તઈ લોકોએ કીધુ કે, “આ તો ઈસુ આગમભાખીયો જે ગાલીલ પરદેશના નાઝરેથ ગામનો છે.”
નથાનિએલે એને કીધું કે, “શું કાય હારી વસ્તુ નાઝરેથમાંથી નીકળી હકે છે?” ફિલિપે એને કીધું કે, “આવીને જોયલે.”
તઈ એની ઉપર જે થાવાનુ હતું ઈસુ બધુય જાણતો હતો, અને ન્યાંથી આગળ આવીને તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?”
જઈ ઈસુએ તેઓને કીધું કે, “ઈ હું છું” તઈ તેઓ પાછો હટીને જમીન ઉપર પડી ગયા.
પિલાતે એક આરોપનામું લખી વધસ્થંભે લગાડયુ, જેમાં લખેલુ હતું કે, “નાઝરેથ નગરનો ઈસુ યહુદીઓનો રાજા છે.”