24 તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.
પછી જેઓએ ઈસુને પકડયો હતો તેઓ જ્યાં યહુદી નિયમના શિક્ષકો અને વડીલો ભેગા થયા હતા અને કાયાફા પ્રમુખ યાજક હોતન હતો એની પાહે એને લય ગયા.
અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ.
તેઓ પેલા ઈસુને આન્નાસને પાહે લય ગયા, કેમ કે ઈ વરહે ઈ પ્રમુખ યાજક કાયાફાનો હાહરો હતો.
સિમોન પિતર અને એકબીજા ચેલાઓ પણ ઈસુની વાહે વાહે વયા ગયા. ઈ ચેલો પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, ઈ હાટુ ઈ ઈસુની હારે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ગયો.