21 તો પછી તુ મને આ સવાલ કેમ પૂછે છે? જેણે મારો શિક્ષણ હાંભળ્યું છે એને પૂછો કે, મે તેઓને શું કીધું છે. એવું ઈ લોકો જાણે છે.”
“શું તુ મસીહ છે, તો ઈ અમને કય દે!” અને ઈસુએ તેઓને કીધું કે, “જો હું તમને કય દવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી.
ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.
જઈ ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, તો મંદિરના ચોકીદારમાંથી એક જે પાહે ઉભો હતો, ઈસુને લાફો મારીને કીધું કે, “શું તુ પ્રમુખ યાજકને આવી રીતે જવાબ દે છો?”