શુભ લંગર બારી નામનું બંદર શિયાળો કાઢવા હાટુ લાયક નથી, ઈ હાટુ ઘણાયને સલાહ આપી કે, આપડે આયથી નીકળી જાયી ગમે ઈ રીતે ફેનીકસ બંદરે પુગી, ઈ હાટુ કે, આ ખરાબ વાતાવરણથી બોવ જ સુરક્ષિત છે. ન્યા શિયાળો કાઢી; ન્યા ક્રીતનું બંદર છે, નૈઋત્ય અને વાયવ્યની હામે એનુ મોઢું છે.
જઈ બોવ દિવસ વયા ગયા, અને ન્યાંથી યાત્રા કરવામા ઈ હાટુ જોખમ હતી, કેમ કે બલિદાન સડાવવાનાં તેવારનો દિવસ વીતી ગયો, અને ઈ જ આ મોસમ છે, જઈ દરિયો બોવ ખતરનાક થય જાય છે, ઈ હાટુ પાઉલે ઈ બધાયને આ કયને હંમજાવાં,