16 જેમ હું જગતનો નથી, એમ જ તેઓ પણ જગતના નથી.
મે તારો સંદેશો તેઓને દય દીધો છે, ને જગતના લોકોએ એનાથી નકાર કરયો, કેમ કે જેથી હું જગતનો નથી, એમ જ ઈ પણ જગતના નથી.
ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.
તેઓ ખોટા આગમભાખીયા જગતના છે, ઈ હાટુ તેઓ જગતની વાતો પરમાણે બોલે છે, અને જગતના લોકો તેઓની વાતુ હાંભળે છે.