8 ફિલિપે ઈસુને કીધું કે, “પરભુ, અમને બાપ દેખાડો, ઈજ અમારી હાટુ બોવ છે”
જેઓના વિસારો શુદ્ધ છે, તેઓ પણ આશીર્વાદિત છે, કેમ કે, એક દિવસે તેઓ જ્યાં પરમેશ્વર છે ન્યા હશે અને એને જોહે.
નથાનિએલે એને કીધું કે, “તુ મને કેમ ઓળખશો?” ઈસુએ એને જવાબ આપતા કીધું કે, “એની પેલા ફિલિપે એને બોલાવ્યો, જઈ તુ અંજીરીના ઝાડ નીસે હતો તઈ મે તને જોયો હતો.”
મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.