28 હવે ઈસુએ શું કામ કીધું ઈ ખાવા બેહેલાઓમાંથી કોય હંમજયો નય.
અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.”
યહુદાની પાહે રૂપીયાની ઠેલી રેતી હતી, ઈ હાટુ કોય હમજે કે, ઈસુ એને કય રયો છે કે, જે કાય તેવાર હાટુ જોયી છી, ઈ વેસાતું લય લે, કા તો આ કે ગરીબોને કાક દેય.