22 ફિલિપને આવીને આંદ્રિયાને કીધું, અને બેય જયને ઈસુને ઈ વાત કીધી.
ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય.
ફિલિપતો બેથસાઈદાનો એટલે આંદ્રિયા અને પિતરના શહેરનો રેવાસી હતો.
પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે.
ઈ ચેલામાંથી એક સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ એને કીધુ કે,