Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 12:1 - કોલી નવો કરાર

1 પાસ્ખા તેવારના છ દિવસ અગાવ, ઈસુ બેથાનિયા પુગ્યો, લાજરસ જ્યાં રેતો હતો ઈ ગામ બેથાનિયા હતું. ઈ માણસ જેને ઈસુએ મોતમાંથી પાછો જીવતો કરયો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 12:1
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુ તેઓને મૂકીને શહેર બાર બેથાનિયા ગામમાં જયને રાત રોકાણો.


જઈ ઈસુ યરુશાલેમ શહેરમાં પૂગ્યો, એની પછી, ઈ મંદિરમાં ગયો. એણે બધીય બાજુ દરેક વસ્તુને ધ્યાનથી જોયું અને પછી એને શહેર છોડી દીધુ કેમ કે, બપોર પેલા જ મોડું થય ગયુ હતું. પછી ઈ પોતાના બાર ચેલાઓની હારે બેથાનિયા ગામમાં જાવા હાટુ નીકળી ગયા.


પછી ઈસુ ચેલાઓને શહેર બારે બેથાનિયા નજીક બારે લય ગયો, અને પોતાના હાથ ઊંસા કરીને તેઓને આશીર્વાદ આપ્યા;


તઈ જુઓ ઈ શહેર કે એમા એક ખરાબ જીવન જીવવાવાળી બાય હતી. એણે જઈ જાણ્યુ કે, ફરોશી ટોળાના લોકોના ઘરમાં ઈ ખાવા બેઠો હતો, તઈ આરસની શીશીમાં મોઘું અત્તર લયને,


એક માણસ જેનું નામ લાજરસ હતું ઈ બોવ બીમાર હતો. ઈ બેથાનિયા ગામમાં રેતો હતો, જ્યાં એની મોટી બેનું માર્થા અને મરિયમ રેતી હતી.


આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!”


તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”


યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.


બીજા દિવસે તેવારમાં આવેલા ઘણાય લોકોએ એવુ હાંભળ્યુ કે, ઈસુ યરુશાલેમ આવે છે.


ન્યા થોડાક બિનયહુદી લોકો હતાં, જે પાસ્ખા તેવારના વખત ઉપર ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યા હતા.


જઈ યહુદી લોકોને ખબર પડી કે, ઈસુ ન્યા છે, તઈ લોકોનું મોટુ ટોળુ ભેગુ થય ગયું, ઈ ખાલી ઈસુને જ નય, પણ ઈ લાજરસને પણ જોવા હાટુ આવ્યા હતાં, જેણે એને મરણમાંથી જીવતો કરયો હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ