14 તઈ ઈસુએ એને હાસે હાસુ કય દીધુ કે, “લાજરસ મરી ગયો છે,
ઈસુ આ વાત તેઓથી ઉઘાડી રીતે બોલ્યો એની પછી પિતર એને એક બાજુ લય જયને પીડા અને મારી નાખવાની વાત વિષે ખીજાવા લાગો.
તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.”
ઈસુએ તો લાજરસના મોતના વિષે કીધું છે, પણ ઈ હમજા કે, એણે નિંદરમાં આરામ લેવા હાટુ કીધુ છે.
અને હું તમારા લીધે રાજી છું કે, હું ન્યા નોતો જેથી તમે વિશ્વાસ કરી હકો. હવે હાલો, આપડે એની પાહે જાયી.”
મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.
એના ચેલાઓએ કીધું કે, “હવે તો તુ હાસી રીતે કેય છે, અને કોય દાખલો નથી કેતો.