8 યોહાન પોતે અંજવાળું નોતો, પણ ઈ હાટુ આવ્યો જેથી ઈ અંજવાળાની વિષે બતાવી હકે.
યોહાને તેઓને સોખુ કીધું કે, “હું મસીહ નથી.”
આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું.
તમે પોતે મને કેતા હાંભળ્યું કે, હું મસીહ નથી, પણ એની આગળ મોકલવામાં આવ્યો છે.
પાઉલે કીધું કે, “યોહાને ઈ લોકોને જળદીક્ષા દીધી, જેઓએ પાપ કરવાનું મુકી દીધુ, અને પરમેશ્વરની બાજુ વળી ગયા, અને એને પણ આ કીધું કે, એના ઉપર વિશ્વાસ રાખો જે આની પછી આવવા વાળો છે, જે ઈસુ મસીહ છે.”