28 યર્દન નદીને હામે કાઠે બેથાનિયા ગામમાં જ્યાં યોહાન લોકોને જળદીક્ષા દેતો હતો, ન્યા ઈ બધુય થયુ.
બીજે દિવસે ઈસુને ગાલીલ પરદેશમા જાવાનું ધારી લીધું કે, એણે ફિલિપને મળીને કીધું કે, “મારો ચેલો બન.”
પછી ઈસુ યર્દન નદીને ઓલે કાઠે ગયો. જ્યાં યોહાન જળદીક્ષા આપતો હતો. અને ઈ ન્યા જ રયો.
“આ અત્તર ત્રણસો દીનારે એટલે એક વરહની મજુરીએ વેસીને ઈ રૂપીયા ગરીબોને શું કામ દેવામાં આવ્યા નય?”
યોહાન પણ સાલીમ શહેરની પાહે એનોન ગામમાં જળદીક્ષા આપતો હતો કેમ કે, ન્યા બોવ પાણી હતું, અને લોકો એની પાહે આવીને જળદીક્ષા લેતા હતા.
તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.”