Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 4:15 - કોલી નવો કરાર

15 ઈ હાટુ તમારે એને કેવુ જોયી કે, “જો પરભુ ઈચ્છે તો આપડે જીવતા રેહુ, અને ઈ કા આ કામો કરશુ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 4:15
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.


અને સદાય મારી પ્રાર્થનાઓમાં વિનવણી કરું છું કે, પરમેશ્વરની ઈચ્છાથી કોયને કોય રીતે મને છેલ્લે તમારા લોકોની પાહે આવવાનો હારો મોકો મળે.


અને પરમેશ્વરની ઈચ્છા હોય, તો હું તમારે ન્યા ખુશીથી આવી હકું અને તમને મળીને તાજગી મેળવું ઈ હાટુ, પરમેશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને મદદ કરો.


કેમ કે, હમણાં જાતા તમને મળવાની મારી ઈચ્છા નથી, પણ જો પરમેશ્વરની ઈચ્છા હશે તો હું થોડાક વખત હુધી તમારી હારે રેવાની આશા રાખું છું


જો પરભુની ઈચ્છા હોય, તો હું તરત જ તમે લોકોને ન્યા આવય અને તઈ ખાલી આ અભિમાનીઓના શિક્ષણોને નય, પણ એનો સામર્થ્યને પણ જાણી લેય.


અને જો પરમેશ્વર આપણને એવી રજા આપે છે, તો આપડે પરીપક્વતાના શિક્ષણ બાજુ આગળ વધશું.


પણ અત્યારે તમે પોતાની અભિમાની યોજનાઓ ઉપર અભિમાન કરો છો આવા બધાય અભિમાનો ખરાબ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ