Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યાકૂબનો પત્ર 1:13 - કોલી નવો કરાર

13 જઈ કોયનું પરીક્ષણ થાય, તઈ ઈ એમ નો કેય કે, મારું પરીક્ષણ પરમેશ્વર તરફથી થાય છે, કેમ કે, પરમેશ્વર ક્યારેય પણ કોય ખોટા કામોમાં લાલસી નથી હોતા અને પરમેશ્વર કોયનું પરીક્ષણ કરતાં નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યાકૂબનો પત્ર 1:13
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”


આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.


પણ દરેક માણસ પોતે પોતાની જ ખોટી ઈચ્છાઓમાં પડીને અને લાલસમાં આવીને પરીક્ષણમાં પડે છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમારા ઉપર અનેક પરીક્ષણો આવે, તઈ એને મોટા આંનદની વાત હમજો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ