20 પછી એણે તેઓને કીધું કે, “આ લોહી પરમેશ્વરે તમને જે આજ્ઞા પાળવાનું કીધું હતું ઈ કરારની સાબિતી છે.”
કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.
હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,