17 કેમ કે, માણસના મોત પછી જ વસીયતનામું માન્ય થાય છે, કેમ કે, જયાં હુધી વસીયતનામું કરનાર જીવે છે, ન્યા હુધી વસીયતનામું માન્ય થાતું નથી.
હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .
હે ભાઈઓ અને બહેનો, હું રોજના જીવનથી એક દાખલો આપું છું, જઈ બે લોકો એક સંમત થાય છે અને તેઓ સઈ કરે છે, તો એવું કોય નથી જે ઈ ઉમેરો બદલી હકે.
જ્યાં વસીયતનામું છે ન્યા વસીયતનામું કરનારાનું મોત થય ગયુ છે ઈ સાબિત કરવુ જરૂરી છે.
ઈ હાટુ પેલા કરારની પ્રતિષ્ઠા પણ લોહી વિના થય નોતી.