4 મેલ્ખીસેદેક કેટલો મહાન રાજા હતો એનો વિસાર કરો, કેમ કે આપણા વડવા ઈબ્રાહિમે યુદ્ધમાં જીત મેળવા પછી જે જીતેલુ હતું એનો બધાયથી હારો દસમો ભાગ એને આપ્યો.
“હે ભાઈઓ, હું આપડા બાપદાદા દાઉદના વિષે તમને ખુલી રીતે કવ છું કે, ઈ મરી ગયો છે અને એના દેહને કબરમાં પણ રાખવામાં આવ્યો છે, ઈ કબર હજી લગી ન્યાં જ છે.
અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.