Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 7:11 - કોલી નવો કરાર

11 લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 7:11
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું આ વાતની ના નો પડી હકુ કે, પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની કૃપાના કારણે આપણને બસાવ્યા કેમ કે, જો લોકો શાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરી હકે છે તો પછી મસીહને વધસ્થંભ ઉપર મરવાની કોય જરૂર નોતી.


ઈ આપડી હાટુ પણ હરખું જ છે, આપડે બાળકોની જેમ હતા, પરમેશ્વરને જાણતા પેલા આપડે ઈ રીવાજો અને નિયમોના ગુલામ હતા જે આ જગતમાં છે


હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?


અને પરમેશ્વરે એને મેલ્ખીસેદેકની જેમ મોટા પ્રમુખ યાજકના કામો કરવા હાટુ નિમણુક કરયો.


એણે બીજી જગ્યાએ એમ પણ કીધું કે, “મેલ્ખીસેદેકના નિયમ પરમાણે તમે સદાય હાટુ યાજક છો.”


ન્યા ઈસુ મસીહ આગેવાન થયને આપડી હાટુ ગયા છે, અને મેલ્ખીસેદેકના નિયમ પરમાણે ઈ સદાયની હાટુ એક પ્રમુખ યાજકની જેમ થયા છે.


કેમ કે જે વખતે મેલ્ખીસેદેકે ઈબ્રાહિમની મુલાકાત લીધી, ઈ વખત હુધી લેવી જનમો નોતો, એક પરકારેથી ઈ પોતાના વડવા ઈબ્રાહિમના દેહમાં હતો.


કેમ કે જઈ મુખ્ય યાજક બદલાય છે તઈ નિયમ પણ બદલાવું જરૂરી છે.


કેમ કે, આપડે જે આ વાતો કય રયા છયી ઈ મસીહના વિષે છે, જે એક નોખું કુળ છે, જે કુળમાંથી કોયે એક પણ વખત મુખ્ય યાજકની જેમ વેદીની સેવા નથી કરી.


આ બાબત વધારે સોખી રીતે છે કે, મેલ્ખીસેદેક જેવો બીજો એક મુખ્ય યાજક ઉભો થયો છે.


પણ ઈસુ તો પરમેશ્વરનાં વચન દ્વારા યાજક બન્યો કે, “પરભુએ હમ ખાધા છે, અને ઈ પોતાના વિસાર કોયદી બદલશે નય. તું સનાતન યાજક છો.”


જો પેલ્લા કરારમાં કોય વાંધો નો હોત, તો બીજા કરારની કોય જરૂર નોતી.


આ રીતેથી પુરા માંડવાને બનાવવમાં આવ્યા, તે મંડપોના પેલા ઓરડામાં મુખ્ય યાજક દરોજ પોતાના નિત્ય કામો કરતાં જાતા હતા,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ