4 કોય પણ માણસ મોટો પ્રમુખ યાજક હોવાનું માન પોતે નથી ગમાડી હક્તો, પણ હારુનની જેમ ખાલી પરમેશ્વર જ મોટો પ્રમુખ યાજક બનવા હાટુ નિમણુક પામેલો છે.
યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી.