8 જો યહોશુઆ ઈઝરાયલ દેશના લોકોની આગેવાની કરીને તેઓને પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવવા દેય, તો પછીથી પરમેશ્વર એક બીજા વખતની વિષે કેતા નથી.
ઘણાય વરહો પછી ઈ જ મંડપમાં આપડા બાપ દાદાને ભૂતકાળમાં પામીને યહોશુઆની આગેવાની હારે આયા લીયાવે, ઈ વખતે આ દેશ બીજી જાતિના લોકોના અધિકારમાં હતો, જે પરમેશ્વરે આપડા બાપ દાદાને પોતાની હામેથી કાઢી મુકીયા હતાં, અને ઈ મંડપ દાઉદ રાજાના વખત હુધી રયો.
વીતેલા વખતમાં પરમેશ્વરે આપડા વડવાઓ હારે ઘણીયવાર અને જુદી-જુદી રીતે આગમભાખીયાઓ દ્વારા વાત કરી,
ઈ હાટુ ન્યા હજી પણ પરમેશ્વરનાં લોકો હાટુ આરામ કરવાનો દિવસ બનેલો છે, તેઓ એવી જ રીતેથી આરામ કરશે જેમ પરમેશ્વરે હાતમાં દિવસે આરામ કરયો.